Monday, September 16News That Matters

Tag: Shrimad Bhagwat Katha organized in memory of late former MP Dahyabhai Patel at Nani Daman from 3rd January kathakar Praful Shukla will raspan the story

નાની દમણ ખાતે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે 3જી જાન્યુઆરીથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન, કથાકાર પ્રફુલ શુક્લ કથાનું રસપાન કરાવશે

નાની દમણ ખાતે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે 3જી જાન્યુઆરીથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન, કથાકાર પ્રફુલ શુક્લ કથાનું રસપાન કરાવશે

Gujarat, National
નાની દમણમાં આવેલ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન ખાતે આગામી 3જી જાન્યુઆરી 2024થી કથાકાર પ્રફુલ ભાઈ શુક્લ શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથા દમણ-દિવના પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત છે. કથા મુખ્ય યજમાન જીગ્નેશ પટેલ ઉપરાંત શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળ બેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા આયોજિત છે. જેમાં કથાના તમામ દિવસે વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. 9મી જાન્યુઆરીએ કથા વિરામ લેશે. કથામાં દમણ ઉપરાંત દિવ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરશે. દિવ દમણના માજી સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલ ના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કથાકાર પ્રફુલ શુક્લ દ્વારા શ્રીમદ ભાગવત કથા, સનાતન ધર્મ, દેશ વિદેશમાં થતી તેમની કથાઓ અંગે અને શ્રી રામ જન્મોત્સવ એ...