Tuesday, February 25News That Matters

Month: September 2023

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા હિન્દી દિવસની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી હિન્દી દિવસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન હિન્દી ભાષામાં કરી વિવિધ કૃતિઓ રજૂ કરી તમામને હિન્દી બંધારણીય રીતે ભારતની સત્તાવાર ભાષા છે અને ભારતની સૌથી વધુ બોલાતી અને સમજાતી રાજભાષા છે જેના વિશે તમામ વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ સાથે જ સ્વામી પૂરાણી કેશવચરણદાસજી દ્વારા વિધાર્થીઓને બોધવચનો પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમને લઈને શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવ...
વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Gujarat, National
વલસાડ જિલ્લામાં એક જિલ્લા પંચાયતની અને છ તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાબતે જિલ્લા પંચાયતમાં વલસાડ કલેકટરના અધ્યક્ષસ્થાને તેમજ દરેક તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમામ પ્રમુખ-ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પંચાયત ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે બ્રિજનાબેન ચિંતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેઓને ઉપસ્થિત જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત જિલ્લા ની છ તાલુકા પંચાયત જેવી કે ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરી તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વ...
ગંગા, ગીતા અને તુલસીને દેશના 25 કરોડ ઘરોમાં પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ દ્વારા 16મી સપ્ટેમ્બરના રોજ વાપીમાં ભવ્ય શોભાયાત્રા

ગંગા, ગીતા અને તુલસીને દેશના 25 કરોડ ઘરોમાં પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ દ્વારા 16મી સપ્ટેમ્બરના રોજ વાપીમાં ભવ્ય શોભાયાત્રા

Gujarat, National
વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે 16 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ રેલીમાં દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહી અવસરની શોભા વધારશે. જેના પ્રચાર પ્રસાર માટે સલવાવ સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી. આગામી તારીખ 16/09/2023 ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે વાપી GIDC રામલીલા મેદાન, અંબામાતા મંદિર પાસેથી વિદ્યાર્થીઓ, શહેરીજનોની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 3 ટેબ્લો દ્વારા ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાડી, વાપી ખાતે પહોંચશે જ્યા સભામાં પરિવર્તિત થશે. ત્યાં ભારતમાતા, ...
Cybercrime Investigation Tool developed can track cyberattacks targeting human

Cybercrime Investigation Tool developed can track cyberattacks targeting human

Gujarat, National
A new cybercrime investigation tool would soon be able to track cyberattacks targeting humans, like insurance fraud, online matrimonial fraud and so on. The tool called TTPs (tactics, techniques and procedures)-based cybercrime investigation framework can help in tracking and classifying cybercrimes identifying chain of evidences required to solve the case and in mapping evidences onto the framework to convict criminals. Cybercrime incidents cause 1 crore/day loss in many states. Mostly, women, aged and poor people are targeted resulting in loss of entire life savings. The number of cybercrime investigations was found significantly lesser than the number of cybercrime reports in India. The investigation of such cybercrimes depends on the FIR narratives by the victims who usually hav...
Cabinet approves foreign investment of up to Rs.9589 crore in M/s Suven Pharmaceuticals Limited

Cabinet approves foreign investment of up to Rs.9589 crore in M/s Suven Pharmaceuticals Limited

Gujarat, National
The Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister, Narendra Modi today approved the FDI proposal for foreign investment of up to Rs.9589 crore in M/s Suven Pharmaceuticals Limited by M/s Berhyanda Limited, Cyprus. The approval is for acquisition of up to 76.1% equity shares of M/s Suven Pharmaceuticals Limited, a public limited Indian pharmaceutical company listed on the National Stock Exchange of India Limited and the Bombay Stock Exchange Limited, by M/s Berhyanda Limited, Cyprus, by way of transfer of shares of from existing promoter shareholders and public shareholders through mandatory Open Offer. The aggregate foreign investment may increase up to 90.1% in M/s Suven Pharmaceuticals Limited. The proposal has been evaluated by SEBI, RBI, CCI and other rel...
गुजरात-महाराष्ट्र सीमा पर की गैम्बलिंग क्लब का नया पता नवापुर…? सूरत, वापी, दमन, सेलवास के कई प्रसिद्ध लोग इस क्लब के है ग्राहक….!

गुजरात-महाराष्ट्र सीमा पर की गैम्बलिंग क्लब का नया पता नवापुर…? सूरत, वापी, दमन, सेलवास के कई प्रसिद्ध लोग इस क्लब के है ग्राहक….!

Gujarat, Most Popular, National
सूरत से नवापुर काफी नजदीक है। इसलिए सूरत के मशहूर राजू ने नवापुर को पसंद किया है। इस नए पते की अब जोरशोर से मार्केटिंग करने के लिए भी आलम, भूरिया मैदान में उतर चुके है। सूत्रों से मिली खबर के मुताबिक नवापुर के इस नए पते पे सुरतीलाला के अलावा वापी और आसपास के इलाकों के जुआरियों ने अपना खेल शुरू कर दिया है। सावन के महीने में जुआरियों को जुआ खिलाने के लिए गुजरात-महाराष्ट्र सीमा और दमन-सेलवास, वापी-संजान-उमरगाम में जुआ क्लबों की धूम रहती है। जिसे इस साल फिर दोहराया गया है। सूत्रों से मिली जानकारी के मुताबिक, महाराष्ट्र के पालघर जिले के तलासरी, झाई, दहांनु, ठाणे में जुए के क्लब फल-फूल रहे हैं। जिसमें मेंगो रिसोर्ट नजदीक चल रही क्लब को समेटकर अब नवापुर में शुरू की हैं। सूरत से नवापुर काफी नजदीक है। इसलिए सूरत के मशहूर राजू ने नवापुर को पसंद किया है। इस नए पते की अब जोरशोर से मार्केटिंग कर...
વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ, 17મી સપ્ટેમ્બર થી 2જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવાશે

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ, 17મી સપ્ટેમ્બર થી 2જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવાશે

Gujarat, National
આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાથી અવગત કરવા અને આ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા. 17 મી સપ્ટેમ્બર, 2023 થી તા. 02 જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. આ અભિયાનનું દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ આયુષ્માન ભવઃ અભિયાનની શરૂઆત જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું હતું કે, આયુષ્માન ભવઃ યોજનાના કાર્યક્રમ હેઠળ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન તા. 17 મી સપ્ટેમ્બર થી તા. 02 જી ઓકટોબર, 2023 સુધી ચાલનારા આ સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપવાનો છે. ...
સલવાવ શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિદ્ધિ, બે વિદ્યાર્થીની સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પ્રથમ અને દ્રિતીય સ્થાને

સલવાવ શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિદ્ધિ, બે વિદ્યાર્થીની સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પ્રથમ અને દ્રિતીય સ્થાને

Gujarat
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મે-2023 માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ: 13/09/2023 બુધવાર ના રોજ જાહેર થયેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં ચાર વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં અને ચાર વિદ્યાર્થીઓ ઇન્સ્ટીટયુટ કોલેજ વાઈઝ પરિણામમાં વધુ એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. તથા 63 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં એસ.પી.આઈ. વાઈઝ પરિણામ જોતા ભોજાણી સોફીયા 10.00 માંથી 10.00 એસ.પી.આઈ સાથે સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે અને તિવારી શિલ્પા સુભાષચંદ્ર એ પણ 10.00 માંથી 10.00 એસ.પી.આઈ સાથે ...
બિસ્માર વાપી-શામળાજી NH-56 પર ખાડાપૂજન બાદ કોંગ્રેસે આપેલી ચીમકીનું સુરસુરીયું થયા બાદ, ઉમરગામના બિસ્માર રસ્તા અને રખડતા ઢોરના આવેદનપત્રમાં થયા અપમાનિત…….!

બિસ્માર વાપી-શામળાજી NH-56 પર ખાડાપૂજન બાદ કોંગ્રેસે આપેલી ચીમકીનું સુરસુરીયું થયા બાદ, ઉમરગામના બિસ્માર રસ્તા અને રખડતા ઢોરના આવેદનપત્રમાં થયા અપમાનિત…….!

Gujarat, Most Popular, National
સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા પર બેસી રસોઈ બનાવી જમણવાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે, આ બિસ્માર રોડ એક સપ્તાહ બાદ પર ડામર રોડ બન્યો નથી. એવામાં કરવડ ખાતે ખાડા પૂજનમાં ગેરહાજર રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના માજી સાંસદની આગેવાનીમાં ઉમરગામ તાલુકાના વિવિધ બિસ્માર રસ્તાઓ મામલે ઉમરગામ માલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતાં. જ્યાં અધિકારીએ આવેદનપત્ર લેવાને બદલે ચાલતી પકડતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી વિરોધ વ્યક્ત કર્...
વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે “સેવા પખવાડિયા” ની ઉજવણી કરાશે

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે “સેવા પખવાડિયા” ની ઉજવણી કરાશે

Gujarat, National
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ના પ્રભારી મહેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને આગામી કાર્યક્રમો અંગે અગત્ય ની બેઠકનું આયોજન જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય "શ્રી કમલમ" ખાતે આવ્યું હતું જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયુ ઉજવણી અંગે જરૂરી સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડડા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલજીએ તારીખ 17મી સપ્ટેમ્બર થી તારીખ 2 ઓક્ટોબર 2023 "સેવા પખવાડિયુ" ની ઉજવણી કરવાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિવિધ સ...