Friday, October 18News That Matters

Tag: Valsad Postal Division organized Jan Kalyankari Yojana Incentive Program on Prime Minister’s Birthday at Selvas

વલસાડ પોસ્ટલ ડિવિઝને સેલવાસમાં વડાપ્રધાનના જન્મદિવસે “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કર્યું

વલસાડ પોસ્ટલ ડિવિઝને સેલવાસમાં વડાપ્રધાનના જન્મદિવસે “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કર્યું

Breaking News
વલસાડ પોસ્ટલ ડિવિઝન દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમ માં ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા દાદરા-નગર હવેલી અને દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં, પોસ્ટલ સ્ટાફ તેમજ આ વિસ્તારના લોકોને પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, ખાસ કરીને વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ એવી યોજનાઓ છે જે નજીવી રકમ ચૂકવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વધુ ફાયદાકારક છે. આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસોની પ્રશંસા કરવ...