Friday, October 18News That Matters

Tag: Valsad Kanubhai did not make a fuss and Kalaben raised the issue in the Lok Sabha so overnight the central government called the Gujarat government ministers for an explanation

Part -3- કનુભાઈએ ચોખવટ કરી નહિ અને કલાબેને મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો એટલે રાતોરાત કેન્દ્રમાંથી ગુજરાત સરકારના મંત્રીઓને તેંડુ આવ્યું?

Part -3- કનુભાઈએ ચોખવટ કરી નહિ અને કલાબેને મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો એટલે રાતોરાત કેન્દ્રમાંથી ગુજરાત સરકારના મંત્રીઓને તેંડુ આવ્યું?

Gujarat, National
પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે વલસાડ-ડાંગ-નવસારીના આદિવાસીઓ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. જો કે આ વિરોધનો સુર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ સમાચારના માધ્યમોમાં જળકી રહ્યો હતો. પરંતુ 2 દિવસ પહેલા અચાનક આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેનાના સાંસદ કલાબેન ડેલકરે લોકસભા માં ઉઠાવ્યો હતો. અને તે બાદ આ મુદ્દો ગરમાતા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આદેશ આપી દિલ્હીનું તેંડુ મોકલ્યું છે. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર એ રીતે જોઈએ તો રિવરલીન્ક પ્રોજેકટ વિરોધ ના પડદા પાછળના ખેલાડીની ભૂમિકામાંથી સીધા ફ્રન્ટફૂટ પર આવી ગયા છે. આ મુદ્દો છેલ્લા 2 મહિનાથી આદિવાસી સંગઠનો ઉઠાવતા હતા અને તેનો વિરોધ કરતા હતાં. જે બાદ અનંત પટેલ એન્ડ ટીમે આ મુદ્દો હાઇજેક કરી ગાંધીનગર સુધી પહોંચાડ્યો જેને કલાબેન ડેલકરે સંસદ સુધી પહોંચાડી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.    આદિવાસી સમાજ જે વિરોધ ક...