Friday, October 18News That Matters

Tag: Valsad Kanubhai boom in the budget came as a boomerang now out to control the damage

Part -2- કનુભાઈએ બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો, હવે ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યા?

Part -2- કનુભાઈએ બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો, હવે ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યા?

Gujarat, National
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ અને દમણગંગા-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ થકી ચોમાસામાં વહી જતા પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ખેતી ક્ષેત્રે પાણીની તંગી દૂર કરવાના આશયથી આગામી દિવસોમાં રિવરલીન્ક પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. એવી જાહેરાત કેન્દ્ર સરકારના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને કરી હતી. જે બાદ ધરમપુર-કપરાડા તાલુકામાં ગામલોકો વિસ્થાપિત થશે તેવા ડરે વિરોધનો સુર ઉઠ્યો હતો.  જો કે પીઢ રાજકારણી, વલસાડ જિલ્લાના ચાણક્ય ગણાતા નાણાપ્રધાન કનું દેસાઈએ આ વિરોધ ભવિષ્યમાં નડી શકે છે તેની શંકા સેવ્યા વિના જ ગુજરાત સરકારના બજેટમાં ધરમપુર કપરાડા વિસ્તારમાં પંચવર્ષીય યોજના હેઠળ 500 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રીય નાણાપ્રધાનની રિવરલીન્ક પ્રોજેકટની જાણકારીના વખાણ કર્યા, પંરતુ એ ચોખવટ ના કરી કે તેમણે ફાળવેલ 500 કરોડ એ પ્રોજેકટ માટે નહીં પરંતુ આ વિસ્તારમાં નાન...