Saturday, March 15News That Matters

Tag: Tadkeshwar Charitable Trust Karvad will organize Samuhalagna on 8th March marry 11 girls and bless them with a happy married life

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા 8મી માર્ચે સમુહલગ્નનું આયોજન, 11 કન્યાઓનું કન્યાદાન કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે

તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા 8મી માર્ચે સમુહલગ્નનું આયોજન, 11 કન્યાઓનું કન્યાદાન કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 8મી માર્ચે 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવવા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો, રવિવારે 5 માર્ચે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે. જેમાં આસપાસની ધર્મપ્રેમી જનતા ને તેમજ દાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. કરવડ ગામે હરિહર ધામ તડકેશ્વર મહાદેવના મંદિર નિર્માણના લાભાર્થે 28મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર <span;>ઉજ્જવલ મહારાજ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં રવિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં છે. જ્યારે 8મી માર્ચે સમૂહ લગ્નનું આયોજન છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારની 11 ...