Friday, October 18News That Matters

Tag: Parsis celebrate Navroz visit Iranshah Atash Behram at Udwada

પારસીઓએ નવરોઝની કરી ઉજવણી, ઉદવાડા ખાતે ઇરાનશાહ આતશ બહેરામ ના કર્યા દર્શન 

પારસીઓએ નવરોઝની કરી ઉજવણી, ઉદવાડા ખાતે ઇરાનશાહ આતશ બહેરામ ના કર્યા દર્શન 

Gujarat, National
મંગળવારે 16મી ઓગસ્ટના પારસી સમાજનું નવું વર્ષ એટલે કે નવરોઝ હતું. નવા વર્ષના આ શુભ દિવસે દેશભરના પારસીઓએ તેમના નવા કેલેન્ડર વર્ષ 1392ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી. મોટાભાગના પારસી પરિવારોએ આ મહત્વના દિવસને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલ સૌથી મોટી અગિયારી ખાતે ઇરાનશાહ આશત બહેરામના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. નવરોઝ ની ઉજવણી પ્રસંગે ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, તેમનું આ 1392મુ વર્ષ છે. જ્યારે ભારતને આઝાદી મળી તેનું 76મુ વર્ષ છે. પરંતુ આ જ ભારતે 1300 વર્ષ પહેલાં પારસી કોમને આશરો આપી આઝાદી આપી હતી. વડાપ્રધાન મોદીએ ઉદવાડાના વિકાસ માટે સતત સહયોગ આપ્યો છે. તેમના પ્રોત્સાહન થી જ પારસી સમાજ હિન્દુસ્તાનમાં દોસ્ત નહીં ...