Saturday, October 19News That Matters

Tag: On the occasion of Shravan month

વાપીના ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સમૂહ આરતી સાથે કર્યા મહાદેવના દર્શન

વાપીના ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સમૂહ આરતી સાથે કર્યા મહાદેવના દર્શન

Gujarat, National
વાપીના ડુંગરા વિસ્તારમાં પંચકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો 5 શિવલિંગની પૂજા અર્ચના કરે છે. ત્યારે રવિવારે અહીંથી શિરડી સાંઈબાબા ધામે જઇ રહેલ પદયાત્રીઓ ના સંઘને પ્રસ્થાન કરાવતી વખતે ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભોળાનાથની સમૂહ આરતી કરી હર હર મહાદેવનો નાદ ગજાવ્યો હતો. ગામના લોકોનું માનવું છે કે અહીં જ્યારથી ભગવાન શિવના 5 સ્વયંભૂં શિવલિંગ મળ્યા છે. ત્યારથી આ સમગ્ર વિસ્તાર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. મહાદેવની કૃપાથી જ અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન મળ્યું છે. તો, સંઘને પ્રસ્થાન કરવા આવેલા VIA ના પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્ટી નાથુભાઈ, દીપકભાઈ પટેલે સમૂહ આરતીમાં ઉપસ્થિત રહી મહાદેવને જળ અર્પણ કરી શીશ ઝુકાવી દર્શનનો લ્હાવો લીધો હતો. ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવતા VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પંચકેશ્વર મહ...