Tuesday, October 22News That Matters

Tag: Late N R Agarwal’s death anniversary blood donors donated blood at the Mega Blood Donation Camp in SIA

સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ SIA માં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન

સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ SIA માં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું રક્તનું દાન

Gujarat, National
વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 421 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.   છેલ્લા 8 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. આ વર્ષે પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેનું એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે. આજના રક્તદાન શિબિર...