Friday, March 14News That Matters

National

UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

UNESCO દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી ખુશી વ્યક્ત કરી

Gujarat, National, Science & Technology
PIB Ahmedabad :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે. યુનેસ્કો દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;   “આ સમાચારથી ખૂબ ખુશી થઈ. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા અતીત સાથે આપણા સૌથી મહત્વના સંપર્કોમાંનું એક છે. અહીં જરૂર જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રૂચિ ધરાવે છે. હું મારા વિદ્યાર્થી જીવનના દિવસોમાં પ્રથમવાર ધોળાવીરા ગયો હતો અને હું એ સ્થળથી મંત્રમમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસાના અને જીર્ણોદ્ધારને સંબંધિત પાસાઓ પર કામ કરવ...
મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ, જમાઈ જ નીકળ્યો હત્યારો

Gujarat, National
વાપી :- વાપીના ગીતાનગર વિસ્તારમાં આવેલ સરવૈયા નગરની D બિલ્ડીંગમાં 23મી જુલાઈએ ધોળે દિવસે 65 વર્ષીય અમીના ખાતુંન નામની મુસ્લિમ વૃદ્ધાને તેના જ ઘરમાં મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ હત્યાનો ભેદ વલસાડ પોલીસે 3 જ દિવસમાં ઉકેલી નાખી હત્યારાને દબોચી લીધો છે. હત્યારો તેમના જ પુત્રની દીકરીનો પતિ એટલે કે જમાઈ છે. હત્યારા મોહંમદ અનિશે મહિલાને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી 4.33 લાખની લૂંટ કરી હતી.     શુક્રવારે 23મી જુલાઈએ વાપીના સરવૈયા નગરના D બિલ્ડીંગમાં આવેલ ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધા અમીના ખાતુંન મોહંમદ રઝાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાના 3જા દિવસે જ વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે આ હત્યા મૃતક અમીના ખાતુંનની પૌત્રી ના પતિ અને જમાઈ એવ...
ICGએ 12 ક્રુમેમ્બરોનું રેસ્ક્યુ કરેલા MV કંચન નામના જહાજના માલિકને પ્રદૂષણ મામલે નોટિસ, દરિયા કિનારેથી GMDSS મળ્યું

ICGએ 12 ક્રુમેમ્બરોનું રેસ્ક્યુ કરેલા MV કંચન નામના જહાજના માલિકને પ્રદૂષણ મામલે નોટિસ, દરિયા કિનારેથી GMDSS મળ્યું

Gujarat, National
નારગોલ :- બુધવારે હજીરાથી મૅગ્લોર સ્ટીલ કોઈલ ભરીને નીકળેલાં જહાજ MV કંચનના એન્જીનમાં ખરાબી સર્જાતા તેમાં ફસાયેલા 12 મેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના MV હર્મિઝ દ્વારા રેસ્ક્યુ કરાયા હતાં. બુધવારે રાત્રે 12 કૃમેમ્બરોને રેસ્ક્યુ કર્યા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પરથી ગુરુવારે મરીન પોલીસને 2 લાઈફ સેવિંગ રબ્બર બોટ અને GMDSS (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) નામનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદુષણ ફેલાવવા બદલ કલમ 356 J હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઇલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 કૃમેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે. જેની ખ...
વલસાડ ભાજપના નમુનાએ બીજા નમુનાને ઓળખવા સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો મેસેજ

વલસાડ ભાજપના નમુનાએ બીજા નમુનાને ઓળખવા સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો મેસેજ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં બુધવારે ભાજપના કાર્યકરો અને અન્ય લોકોને ભાજપના કાર્યકર મહેશ ભટ્ટે 2 એવા મેસેજ શેર કર્યા છે કે, આ મેસેજને લઈને સોશ્યલ મીડિયામાં આ મેસેજ ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. જો કે મેસેજ કોણે કોને ઉદ્દેશીને કર્યો છે. તે અંગે જેટલા મોઢા તેટલી વાતો થઈ રહી છે. અને એક પીઢ અનુભવી કાર્યકર પર ભાજપના કાર્યકરો અને જનતા થું-થું કરી રહી છે. વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકરોના પર્સનલ વોટ્સએપ ગ્રૂપ પર અને કેટલાક સોશ્યલ ગ્રૂપ પર મોકલેલ આ મેસજ અહીં એ જ રીતે કોપી કરેલ છે. તેમજ તેના સ્ક્રીન શોટ્સ પણ મુક્યા છે. 🙏 *આભાર*  *એ* *સૌનો* *હૃદય* *થી*  🙏  *આભાર*  *,*  🙏      મને       *દુઃખ* આપનારા ઓનો,  *મજબૂત*  થયો  હું  તેઓને  કારણે  *,*   *આભાર*  *,* 🙏     મને  *છેતરનારા* ઓનો ,   *જ્ઞાન*  મળ્યુ nમને તેઓના  કારણે  *,*  આભાર ,  🙏     મારી      *નિંદા* કરનારા ઓનો ,  *ખીલ્યું*  મારૂં ...
DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

DRDO ने Surface-to-air missile Akash-NG का सफल परीक्षण किया

Gujarat, National, Science & Technology
PIB Delhi :- Defence Research & Development Organisation (DRDO) ने दिनांक 21 जुलाई, 2021 को ओडिशा के तट के करीब एकीकृत परीक्षण रेंज (ITR) से सतह से हवा में मार करने वाली नई पीढ़ी आकाश मिसाइल/New generation surface-to-air missile (Akash-NG) का सफलतापूर्वक परीक्षण किया। उड़ान का परीक्षण भूमि आधारित प्लेटफॉर्म से दोपहर करीब 12:45 बजे किया गया, जिसमें मल्टीफंक्शन रडार, कमांड, कंट्रोल एंड कम्युनिकेशन सिस्टम और तैनाती विन्यास में भाग लेने वाले लांचर जैसी सभी हथियार प्रणालियां थीं। नई पीढ़ी की सतह से हवा में मार करने वाली मिसाइल मिसाइल प्रणाली को रक्षा अनुसंधान एवं विकास प्रयोगशाला (DRDL), हैदराबाद द्वारा अन्य DRDO प्रयोगशालाओं के सहयोग से विकसित किया गया है। इस प्रक्षेपण को भारतीय वायु सेना के नुमाइंदों ने देखा। उड़ान डेटा को हासिल करने के लिए ITR ने Electro optical tracking syst...
my GOV ने युवा भारतीय लेखकों और साहित्यकारों के पोषण के लिए ऑनलाइन प्रतियोगिता का आयोजन किया है

my GOV ने युवा भारतीय लेखकों और साहित्यकारों के पोषण के लिए ऑनलाइन प्रतियोगिता का आयोजन किया है

Gujarat, National
PIB Delhi :- युवा मस्तिष्क को सशक्त बनाने और भारत में एक सीखने का ईकोसिस्टम बनाने के लिए जो भविष्य में नेतृत्व की भूमिकाओं के लिए युवा शिक्षार्थियों का पोषण कर सके, नेशनल बुक ट्रस्ट (NBT), शिक्षा मंत्रालय के सहयोग से इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय (MEITY) के तहत माई गॉव प्लेटफॉर्म, युवा लेखकों के लिए प्रधानमंत्री की मेंटरशिप योजना के तहत दुनिया भर से युवा और महत्वाकांक्षी भारतीय लेखकों की भागीदारी के लिए एक ऑनलाइन प्रतियोगिता का आयोजन कर रहा है। ऑनलाइन प्रतियोगिता 4 जून 2021 को शुरू की गई थी और यह 31 जुलाई 2021 तक जारी रहेगी।   युवा लेखकों के लिए प्रधानमंत्री की मेंटरशिप योजना देश के युवाओं में काफी पसंद की जा रही है। इस योजना का हिस्सा बनने के लिए, कई इच्छुक और उभरते लेखक अपनी प्रविष्टियां जमा करने और सरकार की इस अनूठी पहल से लाभान्वित होने के लिए आगे आ रहे हैं...
ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર

ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર

Gujarat, National
વલસાડ :- ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદે ફરી 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સોમવારે રાત્રે 09:03 વાગ્યે નોંધાયેલ આંચકાનું એપી સેન્ટર દાદરા નગર હવેલીનું નરોલી છે. ભૂકંપ ના આંચકાની અસર મહારાષ્ટ્રના પાલઘર સહિત વલસાડ જિલ્લાના-ઉમરગામ તાલુકામાં વર્તાઈ હતી. વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રનો સરહદી જિલ્લો પાલઘર તેમજ દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્યાન જમીનમાં સળવળાટ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સરહદી વિસ્તારમાં અનેક નાનામોટા ભૂકંપના આંચકા નોંધાતા આવ્યાં છે. ત્યારે, સોમવારે ફરી એક વાર આ વિસ્તારમાં 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકા અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ સોમવારે રાત્રે 09:03 વાગ્યે આ આંચકો આવ્યો હતો. આંચકા નું કેન્દ્રબિંદુ વાપીથી 19 કિલોમીટર દૂર દાદરા નગર હવેલીના નારોલી ગામમાં નોંધાયું છે. ગુજરાત-દાદ...
પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.  વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અન...
પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.  વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અન...
NDRF Mock Drill :- વલસાડના હનુમાન ભાગડા ખાતે ઔરંગા નદીમાં ડૂબતા 6 લોકોને NDRF ની ટીમેં રેસ્ક્યુ કર્યા

NDRF Mock Drill :- વલસાડના હનુમાન ભાગડા ખાતે ઔરંગા નદીમાં ડૂબતા 6 લોકોને NDRF ની ટીમેં રેસ્ક્યુ કર્યા

Gujarat, National
વલસાડ :- વલસાડ જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન ઔરંગા નદીમાં આવતા પુરથી લોકો સલામત રહે સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી NDRF ની ટીમ દ્વારા ઔરંગા નદીના કાંઠા વિસ્તારમાં આવેલ હનુમાનભાગડા ખાતે મૉકડ્રિલનું આયોજન કરાયું હતું. મૉક ડ્રિલ અંગે ઉભા કરેલા સિનારિયો મુજબ વહીવટી તંત્રને સવારે 9:30 વાગ્યે કોલ આવ્યો હતો કે હનુમાનભાગડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. આ જાણકારી NDRF ની ટીમને મળતા તેની એક બચાવ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.  બચાવ ટીમે તાત્કાલિક ત્યાં ફસાયેલા લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢી બસ મારફતે શેલ્ટર હોમમાં ખસેડયા હતાં. જે દરમ્યાન ફરી વહીવટીતંત્રએ સૂચના આપી હતી કે ઔરંગા નદીમાં 5 થી 6 લોકો તણાયા છે. અને તે ડૂબી રહ્યા છે. જેને બચાવવામાં આવે જે સૂચના આધારે ટીમે તાત્કાલિક બોટ મારફતે 6 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતાં. મૉક ડ્...