Friday, October 18News That Matters

Month: October 2024

દિલ્હી યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળની પસંદગી

દિલ્હી યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળની પસંદગી

Gujarat, National
ખેડૂતોની આવકમાં વધારો થાય અને બમણી આવક મેળવી શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ૧૦ હજાર (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીનું ગઠન અને પ્રમોશન માટે કામગીરી ચાલી રહી છે, જે અતંર્ગત સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લા માટે ગર્વ લેવા જેવી બાબત બની છે.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૪ પ્રદર્શનીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર લિ.નામની (Farmers Producers Organisation -FPO) ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી થઈ હતી. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કપરાડાના આદિવાસી ખેડૂત રઘુનાથ ભોયાએ કપરાડા તાલુકામાં થતા કાજુ, રાગી, મોરિયો, દેશી ચોખા અને કઠોળની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પર પહોંચાડી કપરાડાની જમીન પર થયેલા ધાન્યને ગૌરવ અપાવ્યું છે. જે અંગે ક...
વલસાડ વહીવટીતંત્ર મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની નરેન્દ્ર મોદીની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે

વલસાડ વહીવટીતંત્ર મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની નરેન્દ્ર મોદીની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે

Gujarat, National
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001 થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.બેઠક દરમિયાન આ સપ્તાહની ઉજવણી દરમિયાન થીમ આધારિત દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા-ડિજિટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલાસ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા ક...
दमण एवं दीव के MP उमेश पटेल ने दमण कलेक्टर और रजिस्ट्रार अधिकारी पर भ्रष्टाचार का आरोप लगाया…! प्रशासक के सलाहकार को पत्र लिखा

दमण एवं दीव के MP उमेश पटेल ने दमण कलेक्टर और रजिस्ट्रार अधिकारी पर भ्रष्टाचार का आरोप लगाया…! प्रशासक के सलाहकार को पत्र लिखा

Gujarat, Most Popular, National
दमण एवं दीव के सांसद उमेशभाई पटेल ने दादरा और नगर हवेली और दमन और दीव के प्रशासक के सलाहकार अमित सिंगला को पत्र लिखा है। सांसदने पत्र में स्पष्ट शब्द में व्यक्त किया है कि दमण कलेक्टर और रजिस्ट्रार अधिकारी पर भ्रष्टाचार का आरोप लगाया है। सांसदने पत्र के माध्यम से कहा, उपरोक्त विषय के अनुसरण में मैं बताना चाहता हूं कि पिछले तीन-चार वर्षों से हमारे संघ प्रदेश दमण कलेक्टर कार्यालय में व्यापक भ्रष्टाचार की शिकायतें मिल रही हैं, जिनमें अधिकतर गरीब और असहाय लोग हैं. उनके काम नहीं हो रहे हैं. अधिकतर गरीबों की जमीन ना तो एन.ए. हो रही है, और न तो बिक्री की अनुमति मिल रही है, न ही म्यूटेशन हो रहा है। देखने वाली बात यह है कि रजिस्ट्रार कार्यालय (रजिस्ट्री) में संपत्ति के पंजीकरण के लिए भी 15-15 दिनों तक इंतजार करना पड़ता है। पंजीयक कार्यालय में पंजीयन अधिनियम एवं स्टाम्प अधिनियम में दी गई...
NHSRCL द्वारा महाराष्ट्र में ट्रैक निर्माण कार्य के लिए Bids आमंत्रित की गई

NHSRCL द्वारा महाराष्ट्र में ट्रैक निर्माण कार्य के लिए Bids आमंत्रित की गई

Gujarat, National
NHSRCL ने महाराष्ट्र राज्य में 'डबल लाइन हाई स्पीड रेलवे के लिए परीक्षण और कमीशनिंग सहित ट्रैक और ट्रैक से संबंधित कार्यों के डिजाइन, आपूर्ति और निर्माण' के लिए पात्र भारतीय और जापानी कंपनियों से निविदाएं (Bids) आमंत्रित की हैं।  कुल मिलाकर लगभग 157 कि.मी. लम्बा मार्ग यानि 314 कि.मी. लम्बा ट्रैक, मुंबई बुलेट ट्रेन स्टेशन और महाराष्ट्र-गुजरात सीमा पर ज़रोली गांव के बीच है। इसमें 4 स्टेशनों के लिए ट्रैक कार्य और ठाणे में रोलिंग स्टॉक डिपो भी शामिल है। जापानी HSR (शिंकानसेन) में इस्तेमाल की जाने वाली बैलास्ट-लेस स्लैब ट्रैक प्रणाली का इस्तेमाल भारत की पहली HSR परियोजना (MAHSR) में किया जाएगा। सामान्य सलाहकार के रूप में JICC ने अनुबंध के लिए RC ट्रैक बेड, ट्रैक स्लैब व्यवस्था आदि जैसे प्रमुख HSR ट्रैक घटकों का विस्तृत डिजाइन और ड्राइंग प्रदान किया है। NHSRCL और जापान रेलवे तकनीकी सेवा (...
પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે

Gujarat, National
વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડી બિલ્ડર અને પાવર લિફ્ટર્સ પોતાનું દમખમ બતાવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત મેઘા પાંડેએ અગાઉ 'અખિલ ભારતીય મૂલ કી સ્પર્ધા' માં દિલ્હી ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમી શાળા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ...
લો બોલો! બિસ્માર માર્ગના સમારકામની માંગ સાથે ભાઈ બેઠા ભૂખ હડતાળ પર ને ઘરવાળા જ ઉઠાડી ગયા…! પબ્લિસિટી સ્ટંટ કે ખરી વાસ્તવિકતા…?

લો બોલો! બિસ્માર માર્ગના સમારકામની માંગ સાથે ભાઈ બેઠા ભૂખ હડતાળ પર ને ઘરવાળા જ ઉઠાડી ગયા…! પબ્લિસિટી સ્ટંટ કે ખરી વાસ્તવિકતા…?

Gujarat, National
વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા મુખ્ય માર્ગો રીપેર કરવાની માંગ સાથે વાપીના બલિઠા ગામના બ્રહ્મદેવ મંદિર પરિસરમાં એક જાગૃત નાગરિક 48 કલાકની ભૂખ હડતાળ અને મૌન વ્રત પર ઉતર્યો હતો, જો કે યુવકના પરિવારજનોને તેના હડતાલ પર ઉતરવાની જાણ થતા યુવક 48 કલાકની ભૂખ હડતાલ પૂર્ણ કરે તે પહેલા તેનો પરિવાર આવીને તેને હડતાલ કરતો અટકાવીને ત્યાંથી ઉઠાડીને ઘરે લઈ ગયો હતો,વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા સહીત વાપીના મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે બિસ્માર બન્યા છે. મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈને અકસ્માતો વધ્યા છે. જેમાં અનેક વાહન ચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, રસ્તાઓ બિસ્માર બનતા વાહનોમાં પણ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તાઓને લઈને થાકેલા અને અકસ્માતમાં મૃતક પરિવારના સભ્યો અને અગ્રણીઓએ અનેકવાર NH48ના અધિકારીઓ અને વલસાડ જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો અને સાંસદ સહિત જિલ્લાના ઉચ્ચ ...
पालारा जेल मे महात्मा गांधी जयंती के मोके पर सर्व धर्म संमभाव कार्यक्रम, धर्मगुरुओने कैदियों के जीवन परिवर्तन एवं शांति का संदेश दिया।

पालारा जेल मे महात्मा गांधी जयंती के मोके पर सर्व धर्म संमभाव कार्यक्रम, धर्मगुरुओने कैदियों के जीवन परिवर्तन एवं शांति का संदेश दिया।

Gujarat, National
शाहै जीलान युवक मंडल भुज ओर पालारा जेल भुज के द्वारा महात्मा गांधी जयंती के मोके पर पालरा जेल में कार्यक्रम आयोजित किया गया था। 2 अक्टूबर को सुबह 10:00 बजे आयोजित इस सर्व धर्म संमभाव कार्यक्रम में हिंदू, मुस्लिम, सिख, ईसाई धर्म के धर्मगुरुओ द्वारा कैदियों के जीवन परिवर्तन एवं शांति संदेश दिया था। 🕉️ श्री ध्रुव कुमार शास्त्री-(अंतरराष्ट्रीय कथाकार) संत श्री सद्गुण स्वामी,ओर, संत श्री विशनान दास (संतोश्री स्वामीनारायण मंदिर भुज)☪️ पीर सैयद मोशिनशा बावा कासमशा बावा (सीनू ग्रा वाला) मोलाना सलीम कादरी (पेश इमाम साजन वाली मस्जिद भुज)🪯 ज्ञानी सुनिल सर(ज्ञानी गुरुद्वारा लाल टेकरी भुज)✝️ श्री हरेश भाई (ईसाई धर्म)ओर।  डी. एम. गोहिल (जेल सुपरिंटेंडेंट पालारा जेल भुज) बी. के. जाखड़ (जेलर)एस. एम. बारीया(जेलर) सी. पी. सोढा(जनरल सूबेदार) यह सभी की उपस्थिति में सर्व धर्म गुरुओने कैदियों को गांधीजी के रास्...
વાપીમાં મૃતકોને અંતિમધામ પહોંચાડવાની સેવા આપતા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિના મોક્ષ રથને નવા સાજ શણગાર સાથે ફરી સેવામાં કાર્યરત કર્યો

વાપીમાં મૃતકોને અંતિમધામ પહોંચાડવાની સેવા આપતા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિના મોક્ષ રથને નવા સાજ શણગાર સાથે ફરી સેવામાં કાર્યરત કર્યો

Gujarat, National
વાપી અને તેની આસપાસ જ્યારે પણ કોઈના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને અંતિમ ધામ પહોંચાડવા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિ તરફથી નિઃશુલ્ક મોક્ષ રથની સેવા પુરી પાડવામાં આવે છે. આ રથનું જરૂરી સમારકામ સાથે નવો લુક આપી રિ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ 2012થી નિઃશુલ્ક સેવા આપતા આ મોક્ષરથ દ્વારા અત્યાર સુધીમાં 6000 થી વધુ મૃતકોને તેના અંતિમ ધામે પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે.વાપીમાં વર્ષ 2012માં સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીની રચના કરવામાં આવી હતી. અને તે વર્ષથી જ નિઃશુલ્ક મોક્ષરથની સેવા શરૂ કરી હતી. જે હાલ 2024માં પણ અવિરત ચાલી રહી છે. આ મોક્ષ રથનું થોડું સમારકામ કરવાનું હોય 15 દિવસથી સેવા બંધ હતી. જે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથના નવા લુક સાથે મૃતકોના મૃતદેહને અંતિમધામ પહોંચાડવાની આ સેવા અંગે સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીના ટ્રસ્ટી અને પ્ર...
Madura Industrial textiles और GPCB, SIA नोटिफाइड की संयुक्त पहल से सरिगाम में “स्वच्छता ही सेवा” अभियान मनाया।

Madura Industrial textiles और GPCB, SIA नोटिफाइड की संयुक्त पहल से सरिगाम में “स्वच्छता ही सेवा” अभियान मनाया।

Gujarat, National
  उमरगाम तहसील के सरीगाम GIDC में स्थित Madura Industrial Textiles Limited और Gujarat Pollution Control Board (GPCB) Sarigam Industrial Association (SIA), सरीगाम नोटिफाइड की एक संयुक्त पहल से "स्वच्छता ही सेवा अभियान" के तहत सफाई अभियान चलाया गया था।इस अवसर पर मदुरा इंडस्ट्रियल टेक्सटाइल के पी.  बी. चंद्रा ने कहा, की आज 2 अक्टूबर को गांधीजी की जन्म जयंती है. इस अवसर पर आयोजित स्वच्छता अभियान में शामिल सभी लोगों को हार्दिक बधाई। इस स्वच्छता ही सेवा अभियान के तहत सरिगाम GPCB और उनकी कंपनी द्वारा सफाई अभियान चलाया गया। जिसमें SIA, नोटिफाइड जैसे संगठनों ने भी अपना समर्थन दिया है।यह स्वच्छता अभियान एक दिन के लिए नहीं बल्कि पूरे वर्ष चलना चाहिए। सफाई के साथ-साथ कंपनी में सभी को सुरक्षा का भी ध्यान रखना होगा। आज के सफाई अभियान से सभी को प्रेरणा मिलती है। जिससे वलसाड जिला, उमरगाम तालुका ...
વાપીના ડુંગરા સ્થિત આશારામ આશ્રમ ખાતે સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરાયું 

વાપીના ડુંગરા સ્થિત આશારામ આશ્રમ ખાતે સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરાયું 

Gujarat, National
સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે વાપી નજીક આવેલ ડુંગરામાં પરમ પૂજ્ય આશારામ બાપુ આશ્રમ અને ગુરુકુળ ખાતે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000 જેટલા સાધકોએ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમના પૂર્વજોને યાદ કરી સામુહિક પિતૃ શ્રાદ્ધ કર્યું હતું. આ કાર્યક્રમ અંગે ડુંગરા પરમ પૂજ્ય આશારામ બાપુ આશ્રમ અને ગુરુકુળના સંચાલક મુકેશ નાયકે જણાવ્યું હતું કે ભરતમભરમાં અંદાજીત 450 જેટલા આશ્રમ છે. આ તમામ આશ્રમ ખાતે આજના સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિતે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક આશ્રમ આસપાસના જિલ્લાભરના સાધકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે તેમના પૂર્વજોને યાદ કરી સામુહિક શ્રાદ્ધ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધની વર્ષો જૂની પરંપરા છે. જે હંમેશા જળવાઈ રહે તેવા ઉદ્દેશી સાથે આ સામુહિક શ્રાદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગરા...