Friday, October 18News That Matters

Month: October 2022

‘लौहपुरुष’ की 147वी जन्म जयंती के राष्ट्रीय एकता दिवस पर दमन में “रन फॉर यूनिटी” का किया आयोजन

‘लौहपुरुष’ की 147वी जन्म जयंती के राष्ट्रीय एकता दिवस पर दमन में “रन फॉर यूनिटी” का किया आयोजन

Gujarat, National
प्रधानमंत्री नरेन्द्र मोदी के मार्गदर्शन में देश आजादी का अमृत महोत्सव आजादी के 75 साल का जश्न मन रहा है। इसी क्रम में भारत सरकार द्वारा अखिल भारतीय स्तर पर लौहपुरुष सरदार वल्लभभाई पटेल की 147वीं जन्म जयंती परराष्ट्रीय एकता दिवस के उत्सव को मनाने के लिए एक सप्ताह लंबे अभियान के तहत समग्र देश में “रन फॉर यूनिटी” का आयोजन किया जा रहा है।  संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमण एवं दीव के प्रशासके प्रफुल पटेल के कुशल नेतृत्व में सोमवार सुबह 7 बजे मोटी दमण लाइट हाउस के निकट लौहपुरुष सरदार वल्लभभाई पटेल की जन्म जयंती पर राष्ट्रीय एकता दिवस के उपलक्ष्य में “रन फॉर यूनिटी” का आयोजन किया गया था। इस कार्यक्रम की शुरुआत में समाहर्ता महोदया डॉ.तपस्या राघव ने इसमें सहभागी बने प्रतिभागियों को राष्ट्रीय एकता दिवस की शपथ दिलाई थी। तत्पश्चात प्रशासक प्रफुल पटेल द्वारा झंडी दिखाकर “रन फॉर यूनिटी” की दौ...
दमन पुलिस ने भेंसलोर स्थित बंद PCL कंपनी में चोरी के गुन्हा मे अन्य एक अभियुक्त को किया गिरफ्तार 

दमन पुलिस ने भेंसलोर स्थित बंद PCL कंपनी में चोरी के गुन्हा मे अन्य एक अभियुक्त को किया गिरफ्तार 

Gujarat, National
दमन पुलिस ने भेंसलोर स्थित बंद PCL कंपनी में चोरी के गुन्हा मे अबतक 5 लोगो को धरदबोचचने के बाद ओर अन्य एक अभियुक्त को गिरफ्तार किया है। जिसे JMFC कोर्ट के समक्ष प्रस्तु कर के दिनांक 04/11/2022 तक की पुलिस कस्टडी रीमाण्ड मंजूर की है। दिनांक 13/09/2022 को रात्री के समय दमन पुलिस के जवान पेट्रोलिंग कर रहे थे, तभी पेट्रोलिंग के दौरान एक टेम्पो जिसका नम्बर DD03-L-9341 था उसमें भेंसलोर से कलारिया की और PCL कंपनी के दो बड़े मशीनरी पार्ट्स को भरकर जा रहे दो चोर इसम को पकड़ा था। दिनांक 04/11/2022 तक की पुलिस कस्टडी रीमाण्ड मंजूर.......... जिसके संदर्भ मे नानी दमन पुलिस थाने में धारा 380, 457 (ii) r/w 34 IPC के तहत गुन्हा दर्ज किया गया था। और उपरोक्त गुन्हा में अभीतक 05 अभियुक्तों को गीरफ़्तार किया गया था। यह गुन्हा मे आगे की तफतीश जारी रखते हुए दमन पुलिस द्वारा एक और अभियुकत ...
વલસાડ ભાજપના ભરત પટેલની ભારે થઈ, ગ્રામજનોએ વિકાસના કામને લઈ કાળા વાવટા ફરકાવ્યા

વલસાડ ભાજપના ભરત પટેલની ભારે થઈ, ગ્રામજનોએ વિકાસના કામને લઈ કાળા વાવટા ફરકાવ્યા

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022ને લઈ એક તરફ ભાજપે તમામ 182 વિધાનસભા પર દાવેદારોના સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગામી એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થવાના છે. ત્યારે, વલસાડ વિધાનસભા બેઠક પર 2 ટર્મથી ચૂંટાતા આવતા ધારાસભ્ય ભરત પટેલે કેટલાક ગામો પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું હોય અને હવે મોટા અભરખા સાથે વિકાસના કામોનું ખાત મુહરત કરવાની લ્હાય માં પડ્યા હોય ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો છે. વલસાડના ધારાસભ્ય કાંઠા વિસ્તારના દાંતી ગામે 34 કરોડના ખર્ચે બનનારી નવી પ્રોટેક્શન વોલનું ખાતું મુહર્ત કરવા આવે તે પહેલા કોળી સમાજ અને માછીમાર સમાજના 200 થી વધુ ગ્રામજનોએ છેલ્લા દસ વર્ષમાં એક પણ વિકાસના કામ નહીં કરવાના મામલે કાળા વાવટા ફરકાવી ભારે વિરોધ કર્યો હતો. ધારાસભ્ય ભરત પટેલ મુર્દાબાદના નારા સાથે વિરોધ નોંધાવનારા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી છે કે, આવનારી વિધાનસભામાં જો ભ...
વાપી-દમણ-સેલવાસમાં છઠ વ્રતધારીઓએ ઉજવ્યું છઠપર્વ, નદી કિનારે ગુંજયો છઠીમૈયાનો જયજયકાર

વાપી-દમણ-સેલવાસમાં છઠ વ્રતધારીઓએ ઉજવ્યું છઠપર્વ, નદી કિનારે ગુંજયો છઠીમૈયાનો જયજયકાર

Gujarat, National
વાપી : - વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. સેલવાસ-વાપીમાંથી પસાર થઈ દમણના દરિયામાં સમાતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું હતું. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી હતી. નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.  છઠ પૂજા માટે ઉપસ્થિત રહેનારા વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમ્યાન વ્રતધારીઓ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે.  નદી કિનારે ટ્રસ્ટ દ્વારા તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા કોઇ અગવડ ન પડે તે માટે ખાસ તૈય...
दमण आबकारी विभाग ने 26 रेड में 52.34 लाख रुपये की अवैध शराब जप्त की।

दमण आबकारी विभाग ने 26 रेड में 52.34 लाख रुपये की अवैध शराब जप्त की।

Gujarat, National
दमन प्रशासन तथा दमण आबकारी विभाग ने शराब के अवैध आवागमन के विरूद्ध सख्त अभियान चला रखा है। इसी के तहत 29/10/2022 को दोपहर 3:30 बजे आबकारी विभाग को मिली ख़ुफ़िया जानकारी के तहत कोलक नदी के किनारे, भीमपोर क्षेत्र में दो जगहों से आबकारी विभाग द्वारा 6048 बोतल शराब जब्त की गयी है। इसी क्रम में आबकारी विभाग द्वारा  दादरा एवं नगर हवेली और दमण एवं दीव उत्पाद शुल्क अधिनियम 1964 और शुल्क नियम 2020 के तहत केस दर्ज किया गया है।   ज्ञातव्य हों की पिछले चालीस दिनों में आबकारी विभाग ने 26 जांचो में कुल 54119 बोतल शराब जिसकी कुल कीमत लगभग 52,34,218 रुपये है और 5 कार, 5 बाइक, 3 टेम्पो, 3 महिंद्रा पिक उप, 1 ट्रक और 1 नाव जप्त की है।     इस अभियान के तहत सहायक आबकारी आयुक्त, तथा आबकारी सहायक निरीक्षक सादिक मकवाना, और आबकारी रक्षक प्रताप वाजा, प्रेमजी सोलंकी, नितिन पटेल, यग्...
દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા નકલી ACB અધિકારીઓ બનેલા 5 તોડબાજ પત્રકારોની ધરપકડ

દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા નકલી ACB અધિકારીઓ બનેલા 5 તોડબાજ પત્રકારોની ધરપકડ

Gujarat, National
દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા કથિત 5 પત્રકારોએ નકલી ACB અધિકારી બની એક વન અધિકારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નવસારીના ગણદેવી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે નવસારી પોલીસની ટીમે 1 મહિલા સહિત 5 આરોપીઓ એવા ઉદયલાલ દેવીલાલ ચૌહાણ, ઇમરાન ઈકબાલ કરોડિયા, સંજયસિંહ કરણસિંહ રાઠોડ, નાનાલાલ ઉદયલાલ ખટીક, આરતી દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા મનીષ દેસાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલ કથિત પત્રકારો પાસેથી અભિનવ સુરત અને G-9 મીડિયા કંપનીના કાર્ડ મળી આવ્યા હોય સમગ્ર મામલે બીલીમોરા CPI એ વધુ તપાસ હાથ ધરી છે. પત્રકાર આલમમાં ચકચાર જગાવતી આ ઘટના અંગે પોલીસ વિભાગે આપેલી માહિતિ મુજબ ગત 18મી ઓક્ટોબર 2022ના ગણદેવી પો.સ્ટે ખાતે ફરીયાદી ઉમેશ્વર દયાલ સિંઘસ્વ, શંકર દયાલ સિંઘ (ભારતીય વન સેવા અધિકારી) એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગાંધીનગર ખાતેથી વલસાડ, નવસારી,...
વંદે ભારત ટ્રેનની માઠી યથાવત, અતુલ નજીક નડ્યો 30 દિવસમાં ત્રીજો અકસ્માત

વંદે ભારત ટ્રેનની માઠી યથાવત, અતુલ નજીક નડ્યો 30 દિવસમાં ત્રીજો અકસ્માત

Gujarat, National
લાભ પાંચમના દિવસે પણ વંદે ભારત ટ્રેનની માઠી યથાવત રહી છે. ટ્રેન શરૂ થયાને 30 દિવસમાં ફરી વંદે ભારત ટ્રેનને વલસાડ નજીક અતુલ ખાતે અકસ્માત નડ્યો છે. અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર આખલો આવી જતા વંદે ભારત ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતને કારણે ટ્રેનને 27 મિનિટ સુધી રોકી ટેક્નિકલ ટીમ દ્વારા સમારકામ કરી અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 130 કિલોમીટરની સ્પીડે દોડતી ટ્રેન આગળ આખલો આવી જતા અકસ્માતમાં આખલાનું મોત થયું છે.      વંદે ભારત ટ્રેનની માઠી હજુ પણ યથાવત રહી છે. વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક આ ઘટના બની છે. વંદે ભારત ટ્રેન સાથે આખલો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો હતો. ટ્રેનના એન્જીન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન થયું હતું.     ભારતની આ ...
વાપી ટાઉનમાં ફુલવાળાઓ વચ્ચે થઈ મારામારી, ફુલના વેપારી સહિત 2 પર અન્ય 3 ફુલવાળાએ કર્યો હુમલો

વાપી ટાઉનમાં ફુલવાળાઓ વચ્ચે થઈ મારામારી, ફુલના વેપારી સહિત 2 પર અન્ય 3 ફુલવાળાએ કર્યો હુમલો

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં ફૂલ વેંચવા આવતા ઉદવાડા ના ફુલના વેપારી અને તેના માણસ પર વાપીમાં ફૂલ વેંચવાનો ધંધો કરતા બાપ દીકરાએ ભત્રીજા સહિત 6 જેટલા લોકો સાથે એકસંપ થઈ ઢીક્કા મુકી, લાકડાના ફટકા મારી આંગળીના ભાગે અને કાંડા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. વાપી ટાઉન પોલીસ મથકમાં ફુલના વેપારી અશોક ગોંડ અને તેના ત્યાં મજૂરી કામ કરતા અલી હુસેન બસીર અંસારી એ વાપીના 3 ફુલવાળાઓ સહિત 6 લોકો સામે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અંગે મળતી માહિતી મુજબ ઉદવાડા ખાતે રહેતા અશોક ગોંડ 29મી ઓક્ટોબરે વહેલી સવારે રાબેતા મુજબ પિક અપ વાન માં ફૂલો લઈ તેમને ત્યાં નોકરી કરતા અલીહુસેન બસીર અંસારી અને અન્ય માણસો સાથે વાપી ટાઉનમાં ફૂલ વેંચવા આવેલ હતા ત્યારે આ ઘટના બની હતી. હાથની અંગળીમાં અને કાંડા ના ભાગે ગંભીર ઇજા....... જેમાં, વાપી ટાઉન વિસ્...
વાપીના ટાંકી ફળિયામાં જમીન માલિકીને લઈ 2 લોકોએ 1 વ્યક્તિ પર લોખંડ ના સળિયાથી માર મારી ઇજાઓ પહોંચાડી

વાપીના ટાંકી ફળિયામાં જમીન માલિકીને લઈ 2 લોકોએ 1 વ્યક્તિ પર લોખંડ ના સળિયાથી માર મારી ઇજાઓ પહોંચાડી

Gujarat, National
વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં દુર્ગામાતા નજીક જમીન જોવા આવેલા એક વ્યક્તિ પર અન્ય 2 લોકોએ અમારી માલિકીની જમીનમાં કેમ આવ્યો છે કહી લોખંડના સળિયા વડે માર મારી બેસાડી રાખ્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે ઘટના સ્થળે જઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા સાથે 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદી પિંકેશ પ્રકાશ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, તેમના મામા એવા કાંતિભાઈ પટેલ ટાંકી ફળિયામાં તેમની માલિકીની જમીન જોવા ગયા હતાં. ત્યારે ટાંકી ફળિયામાં રહેતા કમલેશ કાંતિ પટેલે અમારી માલિકીની જમીન જોવા કેમ આવ્યા તેમ કહી લોખંડના સળિયા વડે હુમલો કરી પગના ભાગે ઇજાઓ પહોંચાડી તેને પકડી રાખી ઢીક્કા મુકીનો માર માર્યો હતો. એ દરમ્યાન અન્ય દમણના અરવિંદ વિઠ્ઠલ પટેલને બોલાવતા તેમણે પણ કાંતિ પટેલને ઢીક્કા મુકીનો માર માર્યો હતો. પ...
DGVCL હેઠળ આવતા ધરમપુર, કીમ અને વઘઇમાં ત્રણ નવી વીજ ડિવિઝન ઑફિસ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

DGVCL હેઠળ આવતા ધરમપુર, કીમ અને વઘઇમાં ત્રણ નવી વીજ ડિવિઝન ઑફિસ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat, National
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા તમામ વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા અને સુવિધાઓ વધુને વધુ નજીકના સ્થળેથી સુનિશ્ચિત થાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવી વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવી વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવામાં આવશે. નવી ધરમપુર વિભાગીય કચેરી વલસાડ જિલ્લામાં,...